દરેક દેશમાં બળાત્કારને ગુનો ગણવામાં આવે છે. ફ્લોરિડાના આઉટસ્કર્ટમાં સ્થિત મિરેકલ વિલેજમાં બળાત્કારના આરોપીને એક સુંદર બંગલો અપાયો છે. અહીં લગભગ 200 જેટલા બળાત્કારના આરોપીઓ તેમના પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે. તે લગભગ 20 એકરમાં આવેલું એક નાનું ગામ છે. આ ગામની સ્થાપના વર્ષ 2009માં બળાત્કારના દોષિતો માટે થઈ હતી.
Related Posts
*સદ્ગુરુ જગ્ગી વાસુદેવને મળ્યો પ્રતિષ્ઠિત CIF ગ્લૉબલ ઇન્ડિયન પુરસ્કાર*
*સદ્ગુરુ જગ્ગી વાસુદેવને મળ્યો પ્રતિષ્ઠિત CIF ગ્લૉબલ ઇન્ડિયન પુરસ્કાર* *એબીએનએસ ટોરંટો/કેનેડા, :* કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશને (CIF) વર્ષ 2024ના પ્રતિષ્ઠિત ગ્લૉબલ…
રિવાબા જાડેજાએ કહ્યું, “હું રોટલી કરુ તો રવિન્દ્રસિંહ ચા મુકે છે, દીકરીને ઘરે રાખવાની જરૂર નથી”
ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાનો. એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, દીકરીને…
*ફાંસીને માચડે ચડાવી મોતની સજા આપવાની પદ્ધતિને સુપ્રિમ કોર્ટમાં પડકાર. – સુરેશ વાઢેર.*
એક તરફ નિર્ભયા કેસમાં આરોપીઓને ફાંસીની સજા મુદે કાનૂની જંગ છેડાઈ રહ્યો છે તે સમય 88 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની એ…
