સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
Related Posts
*17 સપ્ટેમ્બરનાં રોજ પીએમ મોદી નવી દિલ્હીનાં દ્વારકા ખાતે એક્સ્પો સેન્ટરનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે*
*17 સપ્ટેમ્બરનાં રોજ પીએમ મોદી નવી દિલ્હીનાં દ્વારકા ખાતે એક્સ્પો સેન્ટરનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે* જીએનએ દિલ્હી: પ્રધાનમંત્રી…
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ‘મિલેટ મહોત્સવ’ ઉજવાયો* જીએન ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી…
*📌ભારતીય નૌસેના નું વધુ એક સફળ ઓપરેશન, આઈએનએસ સુમિત્રા એ 19 પાકિસ્તાનીઓને બચાવ્યા*
*📌ભારતીય નૌસેના નું વધુ એક સફળ ઓપરેશન, આઈએનએસ સુમિત્રા એ 19 પાકિસ્તાનીઓને બચાવ્યા* INS સુમિત્રા એ ફિશિંગ વેસલ અલ…
