સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
Related Posts
લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ – સારવાર અને માનવતા ફોકીઆના સભ્ય એકમો દ્વારા પશુઓને લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) થી બચાવવા માટે…
*📍સુરતમાં દારૂ પાર્ટી પર જનતા રેડ, રંગમાં ભંગ પડતા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો, દસ સામે રાયોટિંગનો ગુનો દાખલ*
*📍સુરતમાં દારૂ પાર્ટી પર જનતા રેડ, રંગમાં ભંગ પડતા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો, દસ સામે રાયોટિંગનો ગુનો દાખલ* …
અમરેલીના લાઠીના કેરાળા ખાતે શ્રીમદ ભાગવત કથામૃતમમાં સહભાગી બનતા મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી…
