સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
Related Posts
ભરૂચના નર્મદા નદી પર નિર્માણ પામેલ એક્સ્પ્રેસ હાઇવેનો કેબલબ્રિજ 15 મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ ત્રિરંગાના રંગની રોશનીથી શણગારવામાં આવ્યો…
*📌ભરૂચ: ભરૂચના નર્મદા નદી પર નિર્માણ પામેલ એક્સ્પ્રેસ હાઇવેનો કેબલબ્રિજ 15 મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ ત્રિરંગાના રંગની રોશનીથી શણગારવામાં આવ્યો…*
ABPSS સમિતિ નો નગારે ઘા : ભાજપ અને કોંગ્રેસ સમક્ષ પત્રકાર સુરક્ષા કાનૂનને ચૂંટણી મેનીફેસ્ટોમાં સમાવેશ કરવા કરાઈ માંગ જીએન…
અમદાવાદ ખાતે દિગ્ગજ ગાયક કલાકારોના જમાવડા સાથે સ્વેગ દાંડિયા ધમાલનું થશે ભવ્ય આયોજન જીએનએ અમદાવાદ: કોરોનના 2 વર્ષના લાંબા ગાળા…
