સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
Related Posts
આઈએનએસ વાલસુરા, જામનગર ખાતે અગ્નિવીરની પ્રથમ બેચ માટે ભરતી ચાલુ જીએનએ જામનગર: અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર (SSR) અને અગ્નિવીર (MR)…
ભચાઉ તાલુકાના સામખીયારી ખાતે લોક દરબાર યોજાયો ભચાઉના સામખીયારી ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા હેતુ બોર્ડર રેન્જ આઈજી જે આર…
રાજુલા ટાઉનમાં એમેઝોન કંપનીના પાર્સલની આડમાં ઇગ્લીંશ દારૂની બોટલોની ડીલીવરી કરતાં ડીલીવરી બોયને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬ કુલ…
