સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
Related Posts
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન-૪મદાવાદ શહેર*
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ…
*📌અમદાવાદનાં વાસણાની ફૂટપાથ પર શ્રમિકોને બેફામ ડમ્પરે કચડ્યા*
*📌અમદાવાદનાં વાસણાની ફૂટપાથ પર શ્રમિકોને બેફામ ડમ્પરે કચડ્યા* એક મહિલાનું મોત, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સવારે પાંચ…
आज गोवा के सीएम प्रमोद सावंत मणिनगर और वेजलपुर में डोर टू डोर करेंगे चुनाव प्रचार।
