મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને મોદી સરકારે વધુ એક રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી મળશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે, મોદી સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી પણ ઘટાડી છે.
Related Posts
*જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો*
*જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો* જામનગર:સંજીવ રાજપૂત: આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય…
અમદાવાદના જુનાવાડજ ગામમાં હત્યાનો પ્રયાસ મધરાતે 03 વાગ્યાની આસપાસ ખાટલાની ઈંસ માથામાં મારીને યુવકની હત્યાનો પ્રયાસ જીત નામનો…
પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કરતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા જીએનએ સુરત રાજ્યમાં શિક્ષણ પ્રત્યે સજાગ રહી રાજ્યના બાળકો…
