મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને મોદી સરકારે વધુ એક રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી મળશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે, મોદી સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી પણ ઘટાડી છે.
Related Posts
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડવાના સમાચાર છે. તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી આપતા…
*અરવલ્લી લોકસભા મતવિસ્તારમાં રેલ્વેના વિસ્તરણ અંગે સાબરકાંઠા સાંસદે કેન્દ્રીય રેલવે મંત્રી સાથે ફળદાયી ચર્ચા કરી હતી.*
*અરવલ્લી લોકસભા મતવિસ્તારમાં રેલ્વેના વિસ્તરણ અંગે સાબરકાંઠા સાંસદે કેન્દ્રીય રેલવે મંત્રી સાથે ફળદાયી ચર્ચા કરી હતી.* દિલ્હી, સંજીવ રાજપૂત:…
એસટી બસનો પાછળનો કાચ તૂટ્યો અને 2 વિદ્યાર્થીઓ બહાર પટકાયા. જવાબદાર કોણ? સલામતી ક્યાં? જીએનએ જામનગર: મુસાફરથી ખાચોખચ ભરેલ જામનગર…
