મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને મોદી સરકારે વધુ એક રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી મળશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે, મોદી સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી પણ ઘટાડી છે.
Related Posts
ભાવનગરના ઉમરાળામાં એક કાર તળાવમાં ખાબકી, કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું.
*📌રાજકોટ: ગુજરાત નું પ્રથમ રેલ કોચ રેસ્ટોરન્ટ ઉદ્ઘાટન કરવામાં આવ્યું*
*📌રાજકોટ: ગુજરાત નું પ્રથમ રેલ કોચ રેસ્ટોરન્ટ ઉદ્ઘાટન કરવામાં આવ્યું* આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા તથા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ…
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી 15મી જૂને સુરત સુધી પહોંચશે ચોમાસુ: અંબાલાલ ‘ચોમાસુ 20મી જૂન સુધી પહોંચી જશે ગુજરાત’…
