મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને મોદી સરકારે વધુ એક રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી મળશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે, મોદી સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી પણ ઘટાડી છે.
Related Posts
*ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી*
*ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે…
જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામની સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર દ્વારા સમીક્ષા કરાઈ સરકારી યોજનાઓનો લાભ…
*ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુક્સાનીનો 8 જીલ્લામાં સર્વે પૂર્ણ* કચ્છ જિલ્લામાં ચાલી રહી છે સર્વેની કામગીરી આજે સાંજે 4 કલાકે કૃષિમંત્રી…
