અમદાવાદ વ્યક્તિએ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી અમદાવાદના જશોદાનગર કેડિલા રેલવે ઓવરબિજ ની ઘટના સામે આવી હતી. એટીએમની કૈલાસ કુંજ સોસાયટી ના આધેડ વ્યકિત એ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી હતી.ખીમરાજ ગઢવી નામ ના ૫૩ વષઁના આધેડ નારોલ ની મહાલક્ષ્મી ફેબિકેશન મા કરતા હતા સુપરવાઇઝર ની નોકરીકંપની એ ચાર માસ થી છુટા કરી દેતા બન્યા હતા બેરોજગાર. ઘર મા બે દીકરી અને એક દીકરા અને પત્ની નું કરતા હતા ભરણપોષણ. કોરોના મા છેલ્લા ચાર માસ થી નોકરી છુટી જતા કારખાના ના મેનેજર ને વોટસએપ થી મેસેજ કરી ને નોકરી એ રાખવા કરતો હતા આજીજી.ખોખરા પોલિસ નો કાફલો ઘટના સ્થળે આવી ને પરિજનો ને જાણ કરતા પરિવાર ના લોકો એ ઘટના સ્થળ પર આવી ને હૈયાફાટ રુદન કર્યું હતું.
Related Posts
*સિનેમા ઘરો સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ*
જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી…
અમરેલી-જાફરાબાદના વડલી ખાતે ખેડૂત પર દીપડાનો હુમલો ધોળા દિવસે દીપડાએ કર્યો ખેડૂત પર હુમલો ખેડૂત ખેતરમાં દવા છાંટતા…
*માં આશાપુરાના દર્શને ચાલતા જતા પદયાત્રીઓ માટે 76 વર્ષના બાનો આખો પરિવાર છેલ્લા 31 વર્ષથી સતત સેવા આપે છે..*
*માં આશાપુરાના દર્શને ચાલતા જતા પદયાત્રીઓ માટે 76 વર્ષના બાનો આખો પરિવાર છેલ્લા 31 વર્ષથી સતત સેવા આપે છે..* જામનગર,…
