અમદાવાદ વ્યક્તિએ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી અમદાવાદના જશોદાનગર કેડિલા રેલવે ઓવરબિજ ની ઘટના સામે આવી હતી. એટીએમની કૈલાસ કુંજ સોસાયટી ના આધેડ વ્યકિત એ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી હતી.ખીમરાજ ગઢવી નામ ના ૫૩ વષઁના આધેડ નારોલ ની મહાલક્ષ્મી ફેબિકેશન મા કરતા હતા સુપરવાઇઝર ની નોકરીકંપની એ ચાર માસ થી છુટા કરી દેતા બન્યા હતા બેરોજગાર. ઘર મા બે દીકરી અને એક દીકરા અને પત્ની નું કરતા હતા ભરણપોષણ. કોરોના મા છેલ્લા ચાર માસ થી નોકરી છુટી જતા કારખાના ના મેનેજર ને વોટસએપ થી મેસેજ કરી ને નોકરી એ રાખવા કરતો હતા આજીજી.ખોખરા પોલિસ નો કાફલો ઘટના સ્થળે આવી ને પરિજનો ને જાણ કરતા પરિવાર ના લોકો એ ઘટના સ્થળ પર આવી ને હૈયાફાટ રુદન કર્યું હતું.
Related Posts
*સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ..કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ*
અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બિમારી) ધરાવતા દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે. કિડનીની તકલીફ…
जामनगर* देर रात फल्ला गांव के बस स्टैंड में ट्रक के घुस जाने से ड्राइवर की मौत। पुलिस जांच में…
પક્ષી ની સાથે- સાથે માણસો નો પણ ભોગ લીઘો ચાઈનીઝ દોરીએ .
એનીમલ લાઈફ કેર ની ટીમ દ્વારા કબુતર સમડી હોલો જેવા પક્ષીઓ નું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું… એનીમલ લાઈફ કેર…
