અમદાવાદ વ્યક્તિએ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી અમદાવાદના જશોદાનગર કેડિલા રેલવે ઓવરબિજ ની ઘટના સામે આવી હતી. એટીએમની કૈલાસ કુંજ સોસાયટી ના આધેડ વ્યકિત એ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી હતી.ખીમરાજ ગઢવી નામ ના ૫૩ વષઁના આધેડ નારોલ ની મહાલક્ષ્મી ફેબિકેશન મા કરતા હતા સુપરવાઇઝર ની નોકરીકંપની એ ચાર માસ થી છુટા કરી દેતા બન્યા હતા બેરોજગાર. ઘર મા બે દીકરી અને એક દીકરા અને પત્ની નું કરતા હતા ભરણપોષણ. કોરોના મા છેલ્લા ચાર માસ થી નોકરી છુટી જતા કારખાના ના મેનેજર ને વોટસએપ થી મેસેજ કરી ને નોકરી એ રાખવા કરતો હતા આજીજી.ખોખરા પોલિસ નો કાફલો ઘટના સ્થળે આવી ને પરિજનો ને જાણ કરતા પરિવાર ના લોકો એ ઘટના સ્થળ પર આવી ને હૈયાફાટ રુદન કર્યું હતું.
Related Posts
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વેક્સિનેશનનો આરંભ મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરની ઉપસ્થિતિમાં કરાયો
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વેક્સિનેશનનો આરંભ મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરની ઉપસ્થિતિમાં કરાયો ———————————– ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રથમ વેક્સિન સીવિલ સર્જન શ્રી…
કોરોના કેસ વધતા રાજપીપલા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા કોરોના કેસ વધતા રાજપીપલા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ : આજ થી રાજપીપળા ત્રણ દિવસ માટે સજ્જડ…
*📍ઉત્તરાખંડ વિધાનસભાનાં બજેટ સત્રનો આજે બીજો દિવસ*
*📍ઉત્તરાખંડ વિધાનસભાનાં બજેટ સત્રનો આજે બીજો દિવસ* ધામી સરકાર આજે ગૃહમાં બજેટ રજૂ કરશે વિકસિત ભારત-વિકસિત ઉત્તરાખંડના ઉદ્દેશ્ય…
