એનીમલ લાઈફ કેર ની ટીમ દ્વારા કબુતર સમડી હોલો જેવા પક્ષીઓ નું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું… એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી એ દ્વારા છેલ્લા દસ વર્ષથી રેસ્કયુ તથા પ્રા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે વિજય ડાભી એ જાહેર જનતા ને અપીલ કરી હતી કે ચાઈનીઝ દોરી થી ખૂબ જ પક્ષીઓ ઘાયલ થાય છે ઉતરાયણ પર્વ ના દિવસે જેટલા પણ કોલ મળ્યા એમા મોટે ભાગે ચાઈનીઝ દોરી પક્ષી ની પાંખ મા ઈજા પહોંચી હતી .. નમ્ર અપીલ છે ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરશો નહીં રાત્રી ના સમયે ફટાકડા ફોડવાનું ટાળો કારણકે રાત્રી ના સમયે પક્ષીઓ માળા મા હોય છે અને શોક મા આવી જાય છે ને મોટા અવાજ થી શોક મા આવી ને મૃત્યુ પામતા હોય છે કોઈ પણ પક્ષી ઘાબા પર ઘાયલ જોવા મળે તો જાતે પકડવાની કોશિશ કરશો નહીં તાત્કાલિક હેલ્પલાઇન નો સંપર્ક કરવો જોઈએ એજ વિનંતી મારી દરેક નાગરિક ને
Related Posts
રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલનુ સાલ ઓઢાડી સન્માન કરાયું.
રાજપીપલા,તા.12 રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા નર્મદા જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ ઘનશ્યામ પટેલનું શાલ ઓઢાડી સન્માન…
*માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં આજે તા. 3 જી એપ્રિલે યોજાશે નૃત્ય કાર્યક્રમ*
*માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં આજે તા. 3 જી એપ્રિલે યોજાશે નૃત્ય કાર્યક્રમ* …
જીતનગર ખાતે રેસ્ક્યુ કરાયેલા બે દિવસથી પાંજરામાં પુરાયેલા ઇજાગ્રસ્ત દીપડાનો ત્રીજે દિવસે મોત.
રાજપીપળા નર્સરીમાં પિંજરામાં દીપડાની સારવાર કરાઈ છતાં બચી ન શક્યો. પશુપાલન વિભાગની મદદથી તારમાં ફસાયેલા અને તોફાને ચડેલા દીપડાને ગન…
