સુરેન્દ્રનગર શહેરની બે લાખની જનતાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે રૂ.57 કરોડની યોજના મંજુર કરી હતી. જેનુ કામ પૂર્ણ થઇ ગયાને એકાદ વર્ષ થયુ છતા આજે પણ બે હજારથી વધુ ઘરમાં પાણી નથી મળતુ તે વાસ્તવિકતા છે. ભાસ્કરે કરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે વારંવાર લીક થતી લાઇનોને કારણે શહેરમાં આજે પણ 2000 હજારથી વધુ પરિવાર તળાવ કાંઠે તરસ્યા રહેતા હોવાની સ્થિતી સર્જાઇ છે.
Related Posts
ભરૂચ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ ઉત્કર્ષ પહેલ અંતર્ગત જિલ્લાના 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભ ઉત્કર્ષ સમારોહ અંતર્ગત…
દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા છે, ભગવાને જ સોનાની લંકા અને દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હિન્દુ પંચાંગ મુજબ, વિશ્વકર્મા જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષના તેરસના દિવસે ઉજવવામાં આવે
🙏જય વિશ્વકર્મા દાદા 🙏 🙏દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા છે, ભગવાને જ સોનાની લંકા અને દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હિન્દુ પંચાંગ મુજબ,…
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મનદીરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે…
