સુરેન્દ્રનગર શહેરની બે લાખની જનતાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે રૂ.57 કરોડની યોજના મંજુર કરી હતી. જેનુ કામ પૂર્ણ થઇ ગયાને એકાદ વર્ષ થયુ છતા આજે પણ બે હજારથી વધુ ઘરમાં પાણી નથી મળતુ તે વાસ્તવિકતા છે. ભાસ્કરે કરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે વારંવાર લીક થતી લાઇનોને કારણે શહેરમાં આજે પણ 2000 હજારથી વધુ પરિવાર તળાવ કાંઠે તરસ્યા રહેતા હોવાની સ્થિતી સર્જાઇ છે.
Related Posts
*📌ખેડા જિલ્લાનાં કણજરી ગામે થયો પત્થરમારો…*
*📌ખેડા જિલ્લાનાં કણજરી ગામે થયો પત્થરમારો…* રાત્રિનાં સમયે થયો પત્થરમારો… બે જૂથો વચ્ચે થયો હતો પત્થરમારો… જૂથ અથડામણમાં…
ખોખરા યુથ ફેડરેશન એ મણિનગર-અમરાઈવાડી વિધાનસભા મા એકત્રિત કરેલ પતંગ ની દોરી ઓનો કરશે નિકાલ પક્ષી ઓને ઈજા થી બચાવવા…
*રન ફોર યુનિટી, રાષ્ટ્રીય એકતા દિવસ: રાજ્યભરમાં રન ફોર યુનિટીનું થશે આયોજન*
*રન ફોર યુનિટી, રાષ્ટ્રીય એકતા દિવસ: રાજ્યભરમાં રન ફોર યુનિટીનું થશે આયોજન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: દર વર્ષે 31મી ઑક્ટોબરના…
