સુરેન્દ્રનગર શહેરની બે લાખની જનતાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે રૂ.57 કરોડની યોજના મંજુર કરી હતી. જેનુ કામ પૂર્ણ થઇ ગયાને એકાદ વર્ષ થયુ છતા આજે પણ બે હજારથી વધુ ઘરમાં પાણી નથી મળતુ તે વાસ્તવિકતા છે. ભાસ્કરે કરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે વારંવાર લીક થતી લાઇનોને કારણે શહેરમાં આજે પણ 2000 હજારથી વધુ પરિવાર તળાવ કાંઠે તરસ્યા રહેતા હોવાની સ્થિતી સર્જાઇ છે.
Related Posts
ગુજરાતઃ BSFએ નડાબેટ સરહદેથી પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી ભારતીય વિસ્તારમાં પ્રવેશવાનો કરી રહ્યો હતો પ્રયાસ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)…
આજે સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા આજ સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ…
સેલ્ફ એમલોઈડ લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી પાનકોરનાકા થી લાલ દરવાજા સૂઘી તમામ પાથરણા બંધ રાખવામાં આવશે
સેલ્ફ એમલોઈડ લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી પાનકોરનાકા થી લાલ દરવાજા સૂઘી તમામ પાથરણા બંધ રાખવામાં આવશે કોરોના ના વઘતા અભાવ ને…
