સુરેન્દ્રનગર શહેરની બે લાખની જનતાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે રૂ.57 કરોડની યોજના મંજુર કરી હતી. જેનુ કામ પૂર્ણ થઇ ગયાને એકાદ વર્ષ થયુ છતા આજે પણ બે હજારથી વધુ ઘરમાં પાણી નથી મળતુ તે વાસ્તવિકતા છે. ભાસ્કરે કરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે વારંવાર લીક થતી લાઇનોને કારણે શહેરમાં આજે પણ 2000 હજારથી વધુ પરિવાર તળાવ કાંઠે તરસ્યા રહેતા હોવાની સ્થિતી સર્જાઇ છે.
Related Posts
ગાંધીનગરના સેક્ટર -૬ ખાતે જૈવિક કચરો ખુલ્લામાં ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યો.
ગાંધીનગરના સેક્ટર -૬ ખાતે જૈવિક કચરો ખુલ્લામાં ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યો.
કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ વિશે નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે:
કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ…
*સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિવસ ભવ્ય ઉજવણી કરાઈ*
*સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિવસ ભવ્ય ઉજવણી કરાઈ* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૭૬મો પ્રજાસત્તાક…
