* અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસની અંદર ૨૧૧ તરુણોએ કોરોનાની રસીનો ડોઝ મેળવ્યો છે.આજે પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫થી ૧૭ ની વયના તરુણો માટે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર માં પણ તરુણોએ ઉત્સાહભેર રસીના બંને ડોઝ સંપન્ન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે , ૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ૧૫ થી ૧૭ વયના તરુણો માટે કોરોના રસીકરણ અભિયાનનો અમદાવાદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Related Posts
રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા ની ધૂમ આવક માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી લાઈનો ચાર થી પાંચ કિલોમીટર સુધીની લાગી લાંબી લાઇનો..
રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા ની ધૂમ આવક માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી લાઈનો ચાર થી પાંચ કિલોમીટર સુધીની…
અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લભાઈ બારોટનુ મોડીરાત્રે નિધન.
અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લભાઈ બારોટનુ મોડીરાત્રે નિધન.
*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*
*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી* ગાંધીનગર,…
