* અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસની અંદર ૨૧૧ તરુણોએ કોરોનાની રસીનો ડોઝ મેળવ્યો છે.આજે પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫થી ૧૭ ની વયના તરુણો માટે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર માં પણ તરુણોએ ઉત્સાહભેર રસીના બંને ડોઝ સંપન્ન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે , ૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ૧૫ થી ૧૭ વયના તરુણો માટે કોરોના રસીકરણ અભિયાનનો અમદાવાદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Related Posts
શહેરમાં કેસ વધતા AMCની કાર્યવાહી
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો શહેરમાં કેસ વધતા AMCની કાર્યવાહી 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતા એકમો સીલ AMC વિવિધ…
*📌ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ટેન્જેંટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ*
*📌ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ટેન્જેંટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ* ટેન્કરમાંથી નાઈટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતાં બ્લાસ્ટ થયો ઘટનાને પગલે ઝઘડિયા…
જામનગર ખાતે વિજરખી ફાયરીંગ રેન્જમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ
*જામનગર ખાતે વિજરખી ફાયરીંગ રેન્જમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ* જામનગર : પોલીસ વિભાગને વિજરખી ફાયરીંગ રેન્જ માટે ફાળવવામાં આવેલ…
