* અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસની અંદર ૨૧૧ તરુણોએ કોરોનાની રસીનો ડોઝ મેળવ્યો છે.આજે પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫થી ૧૭ ની વયના તરુણો માટે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર માં પણ તરુણોએ ઉત્સાહભેર રસીના બંને ડોઝ સંપન્ન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે , ૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ૧૫ થી ૧૭ વયના તરુણો માટે કોરોના રસીકરણ અભિયાનનો અમદાવાદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Related Posts
સુરત માં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા નુ એલાન પરિવારને 20 લાખનું વળતર ચુકવવા માંગ.
સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજાપાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મુદ્દે સજાનું એલાનબાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજાઆરોપી ગુડ્ડકુમાર યાદવને…
*અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો*
*અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો* અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમનો…
બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકાને સફાઇ બાબતે બે દિવસનો અલ્ટીમેટમ ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો…
