અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા. શહેરમાં ગેરકાયદે પ્રવેશી બાંગ્લાદેશી નાગરિકતાના ખોટા પુરાવા ઉભા કરીને વસાવટ કરતા હતા. જેમાં એસ.ઓ.જીએ વર્ષ 2017થી અત્યાર સુઘી 202 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કર્યા છે.અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરનારા સામે ક્રાઇમ એસ.ઓ.જીએ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે..ક્રાઇમ એસ.ઓ.જી ટિમ બાતમી મળી હતી કે નરોડા વિસ્તારમાં એક મકાનમાં કેટલાક બાંગ્લાદેશી ભારતના વિઝા વગર બોર્ડર પાર કરીને ભારતમાં પ્રવેશ કરીને આવેલ હકિક્ત આઘારે 6 પુરૂષો ઝડપ્યા છે..6 બાંગ્લાદેશી નાગરિકો મજૂરી અર્થે ગુજરાત આવ્યા હતા..જે બાંગ્લાદેશના નોઈડેલ ગામના વતની હોવાનું સામે આવ્યા છે છેલ્લા 9 મહિનાથી અમદાવાદના નરોડામાં રહેતા હતા..અને ભારતના વિઝા વગર વસવાટ કરતા પકડી પાડ્યા છે…ત્યારે 6 બાંગ્લાદેશી નાગરિકો પોતોના ખોટા પુરાવા ઉભા કરીને ગુજરાતમાં વસવાટ કરતા હતા..
Related Posts
મહેસાણા પાંચોટ તળાવ માં કાર ખાબકી વહેલી પરોઢે રોડ પાસે આવેલા તળાવ માં 3 શિક્ષક ના થયા મોત
મહેસાણામહેસાણા પાંચોટ તળાવ માં કાર ખાબકીવહેલી પરોઢે રોડ પાસે આવેલા તળાવ માં 3 શિક્ષક ના થયા મોત1 મહિલા અને 2…
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર: IPL 2020ને મળી ભારત સરકારની મંજૂરી,
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર: IPL 2020ને મળી ભારત સરકારની મંજૂરી, UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે ક્રિકેટ મેચ, 10 નવેમ્બરે…
*કોરોના સામે “કરો-ના” અભિયાન*
*કોરોના થી બચવા શું કરશો ? ત્યાગ અને સ્થિરતાથી સુરક્ષિત બનીએ* *ગૌ સસ્કૃતિ અને યજ્ઞ સંસ્કૃતિ શ્રેષ્ઠ ઉપાય* કોરોના વાયરસની…
