અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા. શહેરમાં ગેરકાયદે પ્રવેશી બાંગ્લાદેશી નાગરિકતાના ખોટા પુરાવા ઉભા કરીને વસાવટ કરતા હતા. જેમાં એસ.ઓ.જીએ વર્ષ 2017થી અત્યાર સુઘી 202 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કર્યા છે.અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરનારા સામે ક્રાઇમ એસ.ઓ.જીએ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે..ક્રાઇમ એસ.ઓ.જી ટિમ બાતમી મળી હતી કે નરોડા વિસ્તારમાં એક મકાનમાં કેટલાક બાંગ્લાદેશી ભારતના વિઝા વગર બોર્ડર પાર કરીને ભારતમાં પ્રવેશ કરીને આવેલ હકિક્ત આઘારે 6 પુરૂષો ઝડપ્યા છે..6 બાંગ્લાદેશી નાગરિકો મજૂરી અર્થે ગુજરાત આવ્યા હતા..જે બાંગ્લાદેશના નોઈડેલ ગામના વતની હોવાનું સામે આવ્યા છે છેલ્લા 9 મહિનાથી અમદાવાદના નરોડામાં રહેતા હતા..અને ભારતના વિઝા વગર વસવાટ કરતા પકડી પાડ્યા છે…ત્યારે 6 બાંગ્લાદેશી નાગરિકો પોતોના ખોટા પુરાવા ઉભા કરીને ગુજરાતમાં વસવાટ કરતા હતા..
Related Posts
વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડ્યા
વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડ્યા. મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર અપાઇ.
*📌રાજકોટ : સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પરપ્રાંતીય યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવેપાર. 48 કલાકમાં જ રાજકોટમાંથી ઝડપાયું બીજું કૂટણખાનું, રંગીલા રાજકોટમાં દેહવેપારનું દુષણ ઘર કરી ગયું! દરોડામાં સ્પાના સંચાલકોની ધરપકડ.
રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી…
જોડિયા ધ્રોલ ટંકારા પડધરી તાલુકાનાં ગામ માં ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ દ્વારા અન્નદાતા ખેડૂતો માટે ઐતિહાસિક કૃષિ બિલ અંગે ખાટલા બેઠક યોજાઇ
જોડિયા તાલુકાનાં છેવાડાના ગામ બાલંભા,રણજીતપર, તારાણાધાર, શામપર, માધાપર ગામે ભાજપ પક્ષના વેજલપુર વિધાનસભા ના ધારા સભ્ય કિશોરભાઈ ચૌહાણ દ્વારા કૃષિલક્ષી…
