અમદાવાદમાં વરસાદ વરસે એટલે લોકો ગરમાગરમ દાળવડા પર પોતાની પહેલી પસંદ ઉતારે. ઘરના સભ્યો હોય કે મિત્ર વર્તુળ વરસાદમાં અમદાવાદી દાળવડાની લારી પાસે ઉભો ના રહે તો તે અમદાવાદી ન કહેવાય. ઘણા સમય બાદ રવિવારે અમદાવાદમાં વરસાદના માહોલની જમાવટ થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી એવામાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિવિધ જગ્યાએ ઊભા રહેતા લારીવાળા તેમજ દાળવડા સેન્ટર ઉપર લોકોએ દાળવડા લેવા લાંબી લાઇન લગાવી હતી. શહેરના અલગ અલગ જગ્યા ઉપર ક્યાંક ટોકન સિસ્ટમ તો ક્યાંક કુપન લઈને લોકો દાળવડાની ખરીદી કરતા નજરે પડ્યા હતા. વ એક અંદાજ મુજબ અમદાવાદના લોકો આશરે 500 કિલો દાળવડા ઝાપટી ગયા હતા.
Related Posts
ઝઘડિયા GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બની ગેસ ગળતરની ઘટના.
ભરૂચ ઝઘડિયા GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બની ગેસ ગળતરની ઘટના. એક કામદારને ગેસની ગંભીર અસર થતાં ખાનગી હોસ્પિટલમાં…
*કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ*
*કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ* ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: છત્રપતિ શિવાજી…
મહાશિવરાત્રી પર તાજ મહેલમાં હિંદુવાદી સંગઠને કરી શિવપૂજા, હિંદુ મહાસભાના પદાધિકારી સહિત 3ની ધરપકડ
મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF)…
