દવા – સેનીટાઇઝરની ગુણવત્તા સાથે બાંધછોડ કરનાર ઉત્પાદકો સામે રાજ્ય સરકારની સ્પેશીયલ ડ્રાઇવ.

• આજરોજ તા.૧૦/૦૬/૨૦૨૦ના મીડીયામાં સમાચાર ધ્યાને આવેલ છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોરોનાના કપરા કાળમાં ફક્ત ૧૨૩…

*ફરી કુદરતના ખોળે* *વાહ રે કોયલ**લેખક: જગત. કિનખાબવાલા*

https://youtu.be/OZ4aTY-qzNE જાણીને નવાઈ લાગશે કે હંમેશા *નર કોયલજ ટહુકા કરે* અને કોયલનો મન પ્રફુલ્લિતત કરતો ટહુકો કોને ના ગમે! જ્વ્વલ્લેજ…

*આજે 88 વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?* તેમના વિષે વાંચ્યું તો દિલ બાગબાગ થઈ ગયું.

તંદુરસ્તી માટે બસ આટલું જ કરતા ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ યોગ,પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ…

*આગામી વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન ભારત સરકાર ના દિશા નિર્દેશ મુજબ યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી તરીકે ઉજવાશે*

*૧૪ મી જૂન થી એક સપ્તાહ યોગ અંગે જન જાગૃતિ વધારતા વિવિધ કાર્યક્રમો સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યોજાશે* *મુખ્ય મંત્રીશ્રીના…

⭕ ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા,34 લોકોનાં મોત,370 લોકો ડિસ્ચાર્જ.અમદાવાદ-343,

⭕ 24 કલાકમાં અમદાવાદ-343,સુરત-73,વડોદરા-35,ભાવનગર-8,ખેડા-6, રાજકોટ-5,મહેસાણા-અરવલ્લી-સાબરકાંઠા-આણંદ-સુરેન્દ્રનગર 4,ગાંધીનગર-કચ્છ-જામનગર-ભરૂચ-જૂનાગઢ-પોરબંદર-મોરબી 2,પંચમહાલ-પાટણ-છોટાઉદેપુર 1 કેસ નોંધાયા ● રાજ્યમાં કુલ કેસ : 21554 ● રાજ્યમાં કુલ મોત…

ધોરાજી નગરપાલિકામાં થઈ નવા ચીફ ઓફિસરની નિમણુંક.

ધોરાજી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફીસરની જગ્યા ખાલી હતી અને ઉપલેટાના ચીફ ઓફીસર ચાર્જમાં હતા ત્યારે આજે ધોરાજી નગરપાલિકાના…

માત્ર 7 વર્ષની યોગીની અદીતી શુકલે “યોગ ફોર કીડ્ઝ“ વર્ગ હેઠળ યોગ તથા પ્રાણાયામનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો.

આજે ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ફેસબુક લાઈવ ગ્રુપ ઉપર નાની વયની યોગીની અદીતી શુકલ જે માત્ર ૭ વર્ષ ના છે એમને…

કોરોનાગ્રસ્ત લોકડાઉન ખુલ્યા બાદ જિનાલય ઉપાશ્ર આદિ માં આવનારા આરાધકો અંગે જરૂરી સૂચનો.

કોરોનાગ્રસ્ત લોકડાઉન ખુલ્યા બાદ જિનાલય ઉપાશ્ર આદિ માં આવનારા આરાધકો અંગે જરૂરી સૂચનો પગ ધોવાની વ્યવસ્થા માં હુંફાળું પાણી કરી…