અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ. અમરાઈવાડીમાં હત્યાની બે ઘટનાઓ સામે આવતા ફફડા. એકને બેરહેમીથી માર મારતાં મોત, બીજાને છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર અમરાઈવાડીમાં હત્યાની એકસાથે બે ઘટનો પોલીસ ચોપડે નોંધતા ફફડાટ મચી ગયો છે. અંગત અદાવતને લઇ યુવકને…

*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યો*

*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ…

પૂર્ણ લોકડાઉનને લઈને આજની બેઠકમાં અંતિમ નિર્ણય આવી શકે

મહારાષ્ટ્રમાં 15 દિવસ માટે લોકડાઉન લાગી શકે છે પૂર્ણ લોકડાઉનને લઈને આજની બેઠકમાં અંતિમ નિર્ણય આવી શકે ઓછામાં ઓછા 2…

અમદાવાદમાં મેડિસીટી ખાતેની કોવીડ સંલગ્ન સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમ

અમદાવાદ: અમદાવાદ સ્થિત મેડિસીટીમાં કોવીડ સંલગ્ન સુવિધાઓના રિવ્યૂ માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે. જોધપુર એઈમ્સના…

જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગઈકાલથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગઈકાલથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા

6 શહેરમાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો

6 શહેરમાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો ડભોઇથી જાવેદ અહેમદ ખત્રીને પોલીસે ઝડપી પડ્યો 6 શહેરમાં લોકડાઉનની અફવાનો કર્યો હતો મેસેજ…

🚨🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 5011 કેસ નોંધાયા, 49 લોકોના મોત** **અમદાવાદમાં 1440 કેસ** **સુરતમાં 1152 કેસ** **રાજકોટમાં 529 કેસ** **વડોદરામાં 445 કેસ**

🚨🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 5011 કેસ નોંધાયા, 49 લોકોના મોત** **અમદાવાદમાં 1440 કેસ** **સુરતમાં 1152 કેસ** **રાજકોટમાં 529 કેસ** **વડોદરામાં…

રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ

બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 5011 રાજ્યમાં કુલ કેસનો આંકડો…

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું…

અમદાવાદ સ્ટેશન પર બહાર જતા મુસાફરોની ભીડ વધી.

કોરોનાના કેસ વધતાં અમદાવાદમાં પરિસ્થિતિ હવે કાબુ બહાર થઈ ગઈ છે. જેથી આ સમયમાં બહારથી અમદાવાદમાં આવીને વસેલા તેમજ શહેરમાં…