મ્યુકરમાયકોસીસ રોગચાળાના ટ્રિટમેન્ટ પ્રોટોકોલ-સારવારમાં એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની રચના કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

*મ્યુકરમાયકોસીસ રોગચાળાના ટ્રિટમેન્ટ પ્રોટોકોલ-સારવારમાં એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની રચના કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી*…………………………..*ડેન્ટલ-ઇ.એન.ટી.-ઓપ્થેલ્મોલોજી-મેડીસીન વિભાગના સરકારી હોસ્પિટલો અને મેડિકલ…

36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાત
આવતીકાલથી નવા નિયમનો થશે અમલ

36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાતઆવતીકાલથી નવા નિયમનો થશે અમલમુખ્યમંત્રી રૂપાણીની જાહેરાતઅગાઉ રાત્રે 8 વાગ્યાનો રાત્રિ કર્ફયૂનો હતો…

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન પાસે આવેલ મહાદેવ એસ્ટેટ વિભાગ 3 ના કારખાના નંબર ૨૪ પાસે આવેલ ઝાડ પર થી રાષ્ટ્રીય પક્ષી મોર નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત થયેલ છે.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન પાસે આવેલ મહાદેવ એસ્ટેટ વિભાગ 3 ના કારખાના નંબર ૨૪ પાસે આવેલ ઝાડ પર થી રાષ્ટ્રીય…

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી છે જે કેમ્પની ઘાયલોડિયાના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી છે જે કેમ્પની…

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટર
ડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટરડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ જિલ્લાના શૈક્ષણિક-વ્યાયામ-વોટરવર્કસ-ફિલ્ટર પ્લાન્ટ, DGVCL…

નર્મદા જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

નર્મદા જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી…

શિક્ષણમંત્રીની જાહેરાત
ગુજરાતમાં ધોરણ 12ની લેવાશે પરીક્ષા

બ્રેકિંગ ન્યૂઝ:શિક્ષણમંત્રીની જાહેરાત ગુજરાતમાં ધોરણ 12ની લેવાશે પરીક્ષા1-7-21 થી ધો.12ની પરીક્ષા લેવાશેકુલ 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેધો.12ની જુની…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય* *રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય….28 મેથી શહેરના રસ્તાઓ પર ફરી દોડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય….28 મેથી શહેરના રસ્તાઓ પર ફરી દોડશે AMTS-BRTS

વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ

*વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની…