* શ્રી દત્ત ગિરનારી મઠ ભુસાવાલ મહારાષ્ટ્ર દ્વારા શ્રી દત્ત મહારાજની નિંદ્રા સેવા દર્શન *

* શ્રી દત્ત ગિરનારી મઠ ભુસાવાલ મહારાષ્ટ્ર દ્વારા શ્રી દત્ત મહારાજની નિંદ્રા સેવા દર્શન *

આજે મળીએ અમિતાભ બચ્ચનનાં એક અનોખા અમદાવાદી ચાહકને. કે જે દર વર્ષે બિગ બી ની અનોખી રીતે કરે છે મેરેજ એનિવર્સરીની ઉજવણી.

અમિતાભ બચ્ચન 3 જૂન 1973માં પત્ની જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આજે અમિતાભ બચ્ચન અને જ્યાંના લગ્નને 47 વર્ષ…

અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબ જ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી.

હમણાં વિતેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને શ્રી અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબજ સારી…

અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબ જ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી.

હમણાં વિતેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને શ્રી અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબજ સારી…

કોરોના મહામારી અને લોકડાઉનના સમયમા મંદિરો પણ બંધ છે, ત્યારે એવા સમયે દરેક સત્સંગી,શ્રધાળુ માટે અહી અનેક મંદિરો તરફથી લાઈવ દર્શન શરુ થયા છે,જેની ઓફીશીયલ લીંક અહી આપવામા આવેલ આ લીસ્ટમાંથી આપે જે મંદિરના દર્શન કરવા હોઇ, તેની સામે ક્લીક કરવાનુ રહેશે. સવાર સાંજ અહી આપવામા આવેલ લીંક પર મંદિર દ્વારા ઓનલાઈન દર્શન નો લાભ આપવામા આવે છે,તો સહુ કોઈએ દર્શનનો લાભ લેવો.

https://bhaktilivedarshan.blogspot.com/ સ્વામિનારાયણ મંદિર ના દર્શન માટે https://bhaktilivedarshan.blogspot.com/2020/05/baps-live-darshan.html સોમનાથ મંદિર ના દર્શન માટે https://bhaktilivedarshan.blogspot.com/2020/05/somnath-mandir-live-darshan.html રણછોડરાયજી મંદિર – ડાકોર https://bhaktilivedarshan.blogspot.com/2020/05/blog-post.html જગત મંદિર…

કાલે નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧) છે.(ભીમ એકાદશી છે.)

યુધિષ્ઠિરે કહ્યું : “હે દુ:ખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્‍મ્‍ય…

*સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૦ મા અંતર્ધાનોત્સવ દિને તેઓશ્રીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા સુમન શ્રદ્ધાંજલિ અર્પણ…*

*સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત ૧૮૮૬ જેઠ સુદ દસમ, તારીખ ૧-૬-૧૮૩૦ ને સોમવારના દિવસે અંતર્ધાનલીલા કરી હતી યોગાનુયોગ આજે પણ…