સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા હવેથી ઘરઆંગણે ઉપલબ્ધ. જી.જી. હોસ્પિટલમાં થઈ શકશે નિઃશુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન

જીએનએ જામનગર: જામનગરની જી.જી. હોસ્પીટલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. સોમવાર…

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ

.જીએનએ જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું…

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ભારત- પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા મંત્રી પૂર્ણેશભાઇ મોદી.

જીએનએ અમદાવાદ: ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પધારેલા માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી…

ગુજરાતમાં કોરોનાના 12911 કેસ નોંધાયાઆજે રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાના 12911 કેસ નોંધાયાઆજે રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મોતઅમદાવાદમાં 4501,વડોદરામાં 2395 કેસરાજકોટમાં 1267,સુરતમાં 1094 કેસગાંધીનગરમાં 522,મહેસાણા 302 કેસપાટણ 270,બનાસકાંઠા-કચ્છ…

100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

જીએનએ અમદાવાદ: ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા…

બાલાચડી સૈનિક સ્કૂલમાં 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવમાં આવ્યો.

જીએનએ જામનગર: સમગ્ર દેશમાં ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ચાલી રહેલી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવણીને અનુરૂપ જામનગરમાં આવેલી બાલાચડી સૈનિક…

શહીદોના આપ્તજનોનું સન્માન કરવા માટે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમ યોજાયો

જીએનએ અમદાવાદ: “આઝાદીનો અમૃત મહોત્સવ” 2022ના ભાગરૂપે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજવાનો…

*‘કૂખ થી કરિયાવર’ સુધી દીકરીઓની ચિંતા કરતી રાજ્ય સરકાર. અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દિકરી’ યોજના અંતર્ગત ૭૭૭૧ અરજી મંજૂર થઈ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી શૈલેષભાઇ અંબારિયાએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત…

ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન ટીમ જામનગર તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 73 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલા માસ્ક વિતરણ અને લોકો ને માસ્ક પ્રતિયે જન જાગૃતિ નો કાર્યક્રમ નું સફળ આયોજન કરવા મા આવ્યુ

ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન ટીમ જામનગર તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ 73…

અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા.

અમદાવાદ અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા MT અને મહિલા ક્રાઇમમાં બજાવતા હતા…