જામનગર આજે સવારે 10 વાગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવાઈ ચોક ખાતે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ.

જામનગર આજે સવારે 10 વાગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવાઈ ચોક ખાતે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ.

જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ.

જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું થશે આયોજન.

ગાંધીનગર-કલોલગાંધીનગરના કલોલ ખાતે 24 માર્ચ ક્ષય દિવસની કરવામાં આવી ઉજવણી.

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે  24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી નિમિત્તે  ટીબી જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર…

અમદાવાદમાં રીક્ષા ચલાવતા પિતાના પુત્રે અઘરી ગણાતી યુપીએસસી (એન.ડી.એ)ની પરીક્ષા પાસ કરી.

અમદાવાદ: મારે સૈનિક બની દેશની સેવા કરવી છેઃ કેડેટ હેમલ શ્રીમાળી ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ તે કહેવતને…

ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે.

જામનગર: ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ…