ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ
સરકારના ખોળા ખૂંદવા ગરીબોની ઠેકડી ન ઉડાવો! મોરબી જિલ્લાના ફડસર ગામના જાગૃત નાગરિક રણમલભાઈ (રમેશભાઈ) ઝીલરીયાએ 8 જુલાઈ 2026ના…
