પલ્સ પોલિયો અભિયાન..મહેસાણા જિલ્લા અને વિસનગરમાં પોલિયો રસી અભિયાનનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી

અમદાવાદ; આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન દિવસે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ૦-૫ ની વયના બાળકોને…

જામનગરના હાપા ખાતે જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સહાય અર્પણ કરતા મંત્રી બ્રિજેશ મેરજા.

જામનગર : ગરીબી નિર્મૂલન માધ્યમ સમાન ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ના હાપા ખાતેના જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ભૂખ્યાજનોનો…

ધોળકાની ધરા પર આરોગ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સરકારી સહાય અર્પણ કરાઈ.

અમદાવાદ: જિલ્લાના ધોળકા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને સંબોધતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગરીબો…

મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ.
નવી શાળા આગામી સમયમાં મોડેલ રૂપ બની રહેશે: સાંસદ પૂનમબેન માડમ

જામનગર: જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ…

અમદાવાદનો 162મો જન્મદિવસ. મણિનગર કલબના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી

અમદાવાદ શહેરે તેની સ્થાપના થયે 611 વર્ષ પુરા કર્યા ત્યારે અમદાવાદના લોકો તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ શહેરે…

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાય યુનિવર્સિટીના ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત

ન્યૂઝ: રાય યુનિવર્સિટીના ૮માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા…

ગાંધીનગર કલેક્ટર કચેરીના કર્મીએ એક લાખ માંગ્યા અને એસીબીમાં ઝડપાયા

ગાંધીનગર: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરેલો છે કે વાત ન પૂછો. પૈસા કમાવવાની લાયમાં કર્મીઓ એક પળ પણ મુકતા…

અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો એ કયોઁ હોબાળો

અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો…

જામનગર નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ” યોજાયો

જામનગર: ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી…

કોરોનાના વિરામ બાદ આ વર્ષે ફરી યોજાશે ડાંગ જિલ્લાનો ભાતિગળ લોકમેળો ‘ડાંગ દરબાર’

આહવા: ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ ના ભાતિગળ લોકમેળાનુ પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના અગાઉના દિવસો દરમિયાન આહવા ખાતે આયોજન…