સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ત્રાહિમામ થઈ રહ્યું છે અને ૨૧ દિવસ સમગ્ર ભારતમાં lockdown કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના થી બચવા માટે સોશિયલ distance ખૂબ જ જરૂરી છે. ત્યારે અમદાવાદના આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ સોશિયલ distance સમજવા માટે એક સુંદર કલાકૃતિ રજૂ કરી હતી. જેને સોશિયલ distance કેવી રીતે રાખવું તે દર્શાવતાં આ કલાકૃતિ તેજ ગુજરાતીના વાચકો માટે અહીં રજૂ કરવામાં આવ્યું છે
Related Posts
માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર રણવીર દેસાઈનું કોરોના સંક્રમિત થવાથી આજે નિધન.
અમદાવાદના ઓઢવમા રહેતા અને માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર તેમજ સમાજના મોભી રણવીર દેસાઈ ૫૫ વષઁ નુ કોરોના કોવિડ હોસ્પિટલમા…
પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું..
*પાલેજ બ્રેકીંગ…* પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું.. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની વધુ…
*सुबह 8 : 00 बजे तक की बड़ी ख़बरें*
अयोध्या -कांग्रेस के वरिष्ठ नेता इकबाल मुस्तफा का हुआ निधन, लगभग 2 महीने से चल रहे थे बीमार,लखनऊ के एक…
