સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં રહેતી ત્યક્તા કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાય હતી.આશરે પાચેક માસ પહેલા પરેશે લગ્ન કરવાની લાલચ આપીને ત્યક્તાને ફસાવી હતી. ત્યારબાદ મોટા વરાછા અને કામરેજ તાલુકાના આસ્થા ગામે આવેલા ફાર્મ હાઉસમાં લઇ જઇને બળજબરી કરતા હતા. એક વખત પરેશ ત્યક્તાને લઇને ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેણે અને તેના મિત્ર રાકેશ ધાનાણીએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ત્યક્તાએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે
Related Posts
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો દ્વારા ગુરુપૂર્ણિમાએ ગુરુવંદના પરંપરાનું જતન કરાતા ઉજવણી કરવામાં આવી.
જામનગર: સનાતન સંસ્કૃતિમાં અષાઢ મહિનાની પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુનું પૂજન કરવું તેવું વેદોમાં જણાવેલ છે.…
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા નિવાસી અધિક…
રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસીકરણના આજના પ્રથમ દિવસે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૦ સહિત કુલ ૧૪૦ જેટલાં હેલ્થ કેર વર્કરની કરવામાં આવી પસંદગી
રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસીકરણના આજના પ્રથમ દિવસે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૦ સહિત…
