સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં રહેતી ત્યક્તા કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાય હતી.આશરે પાચેક માસ પહેલા પરેશે લગ્ન કરવાની લાલચ આપીને ત્યક્તાને ફસાવી હતી. ત્યારબાદ મોટા વરાછા અને કામરેજ તાલુકાના આસ્થા ગામે આવેલા ફાર્મ હાઉસમાં લઇ જઇને બળજબરી કરતા હતા. એક વખત પરેશ ત્યક્તાને લઇને ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેણે અને તેના મિત્ર રાકેશ ધાનાણીએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ત્યક્તાએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે
Related Posts
સેલ્યુટ ટુ વુમેન્સ: કોરોનાના કપરા કાળમાં ફરજની સાથે સેવાનો ધર્મ બજાવનાર 15 મહિલા પોલીસનું ખાસ સન્માન કરવામાં આવ્યું
કોરોના ના કપરા કાળમાં પોતાના પરિવાર ને મૂકી 15 15 કલાક સુધી ફરજ બજાવનાર ,અને લોક ડાઉન માં સિનિયર સીટીઝન…
*📌 ભરૂચ: ભરૂચ-અંક્લેશ્વરમાં સપ્ટેમ્બરમાં આવેલું ભયંકર પુર ભાજપ સર્જિત હતું : AAP એ કરી પ્રેસ કોન્ફરન્સ*
*📌 ભરૂચ: ભરૂચ-અંક્લેશ્વરમાં સપ્ટેમ્બરમાં આવેલું ભયંકર પુર ભાજપ સર્જિત હતું : AAP એ કરી પ્રેસ કોન્ફરન્સ* 🔸17 સપ્ટેમ્બરે વડાપ્રધાન…
પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સેવા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાજપુત સાહેબ વૈષ્ણોદેવી મંદિર ગોતા ની બાજુમાં આજના રોજ covid હોસ્પિટલનું ઓપનિંગ તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું
ગુજરાત રાજ્ય સેવા સમિતિ કમૉ એપ્લિકેશન 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સેવા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાજપુત સાહેબ વૈષ્ણોદેવી…
