*અમદાવાદમાં બપોરના સમયે બહાર નીકળતા વાહનચાલકોને હિટ વેવથી રક્ષણ આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શનિ અને રવિવારના બપોરના 1 થી 4 વાગ્યા સુધી શહેરના 60 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. બે દિવસની ટ્રાયલ બાદ રિપોર્ટના આધારે સંપૂર્ણ રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે.*
Related Posts
સામખીયાળી પો.સ્ટે.મા પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી સામખીયાળી પોલીસ. મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ…
*ગારીયાધાર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી*
*ગારીયાધાર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી* ભાવનગર: સંજીવ રાજપૂત: .ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સમાવિષ્ટ નાની…
*📌ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બની રહ્યો છે ભુસ્કા બ્રિજ…!…*
*📌ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બની રહ્યો છે ભુસ્કા બ્રિજ…!…* 🔸બાઇક મૂકીને વધુ એક યુવાનની છલાંગ, નાવીકોએ બચાવ્યો 🔸 અંક્લેશ્વરથી…
