*અમદાવાદમાં બપોરના સમયે બહાર નીકળતા વાહનચાલકોને હિટ વેવથી રક્ષણ આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શનિ અને રવિવારના બપોરના 1 થી 4 વાગ્યા સુધી શહેરના 60 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. બે દિવસની ટ્રાયલ બાદ રિપોર્ટના આધારે સંપૂર્ણ રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે.*
Related Posts
*📌રાજકોટ: જેતપુર હાઇવે પર કારમાં લાગી આગ* તત્કાલ ચોકડી પાસે કારમાં લાગી આગ જૂનાગઢ થી રાજકોટ તરફ જતી કારમાં…
*અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું*
*અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ ખાતે ઓપરેશન…
ખેતરમાં ઉંદર પાકનો વિનાશ કરે તો આ મંદિરમાંથી લઈ મુકવામાં આવેલ પથ્થર ખેડૂતના પાકને બચાવે છે. જામનગર પાસે આવેલ સપડા…
