*અમદાવાદમાં બપોરના સમયે બહાર નીકળતા વાહનચાલકોને હિટ વેવથી રક્ષણ આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શનિ અને રવિવારના બપોરના 1 થી 4 વાગ્યા સુધી શહેરના 60 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. બે દિવસની ટ્રાયલ બાદ રિપોર્ટના આધારે સંપૂર્ણ રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે.*
Related Posts
*📌ભરૂચ: અંક્લેશ્વરથી ભરૂચ જતા માર્ગે ટોલ પ્લાઝા પર સર્જાયો અકસ્માત*
*📌ભરૂચ: અંક્લેશ્વરથી ભરૂચ જતા માર્ગે ટોલ પ્લાઝા પર સર્જાયો અકસ્માત* ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા સારવાર મળે તે…
અમદાવાદ ખાતે “નરેન્દ્ર મોદી સે ખાસ રિસ્તા’’ નાં શિર્ષક હેઠળ શીખ સમાજનું સ્નેહમિલન યોજાયું. જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે સિખ…
નર્મદા સુગર દ્વારા કોઈતા મજૂરો માટે ગરમીનો ખ્યાલ કરાયો 40ડિગ્રી તાપમાનમા ગરમીમા નહીં પણ ઠંડા પહોરમા શેરડી કાપણીનું અભિયાન…
