*RBIએ વ્યાજદરો જાળવી રાખતાં શેરોમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ* અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના…
જોડીયા થી ભાદરા પાટિયા વચ્ચે પુલ તુટી ગયો જોડીયા થી ભાદરા પાટિયા વચ્ચે પુલ તુટી ગયો છે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે
અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્કાર ભારતી દ્વારા “હવે ખબર પડી…!!” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. રામદેવપીર ના ટેકરા નવા વાડજ, અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્કાર ભારતી…