ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી

ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી, આજે હમણા જૂના સચિવાલયમા વિજળી પડી અને ૪૦ આસપાસના વ્યક્તિનુ મોત થયુ છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત…

જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.

જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા…

ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, વીજળીનો ચમકારો થતા…

જામનગર ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. મેયર અને ડેપ્યુટી મેયર પણ જોડાયા.

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી…

ઘાટલોડિયા ગોપાલનગર ની ફેકટરીમાં બે થી ત્રણ વ્યક્તિના મોત

ઘાટલોડિયા ગોપાલનગર ની ફેકટરીમાં બે થી ત્રણ વ્યક્તિના મોતપોલીસ ઘટના સ્થળે છે

આદિવાસી એકતા પરિષદ નર્મદાએ13 સપ્ટેમ્બર 2021 ના રોજ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકારદિવસ ઉજવ્યો

આદિવાસી એકતા પરિષદ નર્મદાએ13 સપ્ટેમ્બર 2021 ના રોજ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકારદિવસ ઉજવ્યો કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી…

રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇ

બ્રેકિંગ ન્યૂઝ:રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇપેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇi-20 કારમાં સવાર હતા ત્રણ લોકોત્રણમાંથી એકનો થયો બચાવબાકીનાં બેની થઇ…

મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા એક્શનમાં આવ્યા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા એક્શનમાં આવ્યા ભૂપેન્દ્ર પટેલજામનગર જિલ્લામાં વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 3 ગામોના 35 જેટલા લોકોને…

આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ

ન્યૂઝ બ્રેકિંગઆવતીકાલે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથઆવતીકાલે બપોરે 2.20 કલાકે લેશે શપથરાજભવનમાં યોજાશે શપથવિધિબે દિવસ બાદ મંત્રીમંડળના શપથ