Breking News….ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો.

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવીજે હથિયારથી કિશન બોળિયાની હત્યા થઈ…

રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ….. રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી 8 મહાનગરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ…

અમદાવાદ શાહપુર સીનીયર સીટીઝન વડીલો ને બુસ્ટર ડોઝ આપવા માટે કેમ્પ નુ આયોજન.

સીનીયર સીટીઝન વડીલો ને બુસ્ટર ડોઝ આપવા માટે કેમ્પ નુ આયોજન શાહપુર, અમદાવાદ કરેલ,જેનો વડીલોએ લાભ લીધો. અમદાવાદ મ.ન.પા.દ્વારા સંચાલિત…

સ્વદેશી બનાવટનું પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ INS ખુકરી સેવા નિવૃત થતાં જહાજને દીવ પ્રશાસનને સૌપાયું.

અમદાવાદ: ભારતીય નૌસેનાના સ્વદેશી બનાવટના પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ, INS ખુકરી (P49)ને 26 જાન્યુઆરી 2022ના રોજ દાદરા અને નગર હવેલી, દમણ…

સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા હવેથી ઘરઆંગણે ઉપલબ્ધ. જી.જી. હોસ્પિટલમાં થઈ શકશે નિઃશુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન

જીએનએ જામનગર: જામનગરની જી.જી. હોસ્પીટલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. સોમવાર…

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ

.જીએનએ જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું…

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ભારત- પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા મંત્રી પૂર્ણેશભાઇ મોદી.

જીએનએ અમદાવાદ: ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પધારેલા માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી…

ગુજરાતમાં કોરોનાના 12911 કેસ નોંધાયાઆજે રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાના 12911 કેસ નોંધાયાઆજે રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મોતઅમદાવાદમાં 4501,વડોદરામાં 2395 કેસરાજકોટમાં 1267,સુરતમાં 1094 કેસગાંધીનગરમાં 522,મહેસાણા 302 કેસપાટણ 270,બનાસકાંઠા-કચ્છ…

100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

જીએનએ અમદાવાદ: ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા…

બાલાચડી સૈનિક સ્કૂલમાં 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવમાં આવ્યો.

જીએનએ જામનગર: સમગ્ર દેશમાં ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ચાલી રહેલી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવણીને અનુરૂપ જામનગરમાં આવેલી બાલાચડી સૈનિક…