ભારતીય તટરક્ષક દળે “સિંગલ યુઝ પ્લાસ્ટિક”નો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું કર્યું આયોજન.

જીએનએ દ્વારકા: આદરણીય પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે કરેલા આહ્વાનને અનુરૂપ ભારતીય તટરક્ષક…

જામનગરમાં બાલાચડી ખાતે આવેલી સૈનિક શાળામાં 08 ઓક્ટોબર 2021ના રોજ 89 મા એરફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર: જામનગરમાં બાલાચડી ખાતે આવેલી સૈનિક શાળામાં 08 ઓક્ટોબર 2021ના રોજ 89મા એરફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઓડિટોરિયમમાં…

જસ્ટિસ અરવિંદ કુમારની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક.

જસ્ટિસ અરવિંદ કુમારની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંકજસ્ટિસ અરવિંદ કુમાર કર્ણાટક હાઈકોર્ટમાં 26 જૂન , 2009 માં એડિશન જજ…

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ.

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી તે માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી…

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું

નવયુવાનો અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમમાં વધુને વધુ આ સમાચાર શેર કરવાની અપીલ કરતા ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા કિર્તીસિંહ વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો.

બોક્ષમાંરાજપૂત સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સતત પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતાં મંત્રીશ્રી જીએનએ જામનગર: રાજપૂત સમાજ છાત્રાલય…

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર તથા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું કરાયું આયોજન.

જીએનએ જામનગર: ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા જામનગર શહેર…

રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ટી સ્ટોલ’નું કરાયું લોકાર્પણ.

…….મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અનેગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ખાસ ઉપસ્થિતિ………….. જીએનએ ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર…

મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી.

મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી મુંબઈની એસ્પ્લૅનૅડ કોર્ટે આર્યન ખાન, અરબાઝ ખાન અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી…

અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને માથે મટકી મૂકીને અલગ અલગ સ્ટાઈલ ના ગરબા રાખ્યા..

અનોખા ગરબા અને મટકી સાથેના ગરબા ગાઈ અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને…