જામનગર આમ આદમી પાર્ટી દ્વારા વનરક્ષક ભરતીમાં ગેરરીતિ મામલે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

જામનગર: જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા વનરક્ષક ભરતીમાં થયેલ ગેરરીતિ મામલે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.…

આજે સવારે અમદાવાદ જેલ સ્ટાફ તાલીમ શાળા, પરેડ ગ્રાઉન્ડ ખાતે દિક્ષાન્ત સમારોહ યોજાયો તેમા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

આજે સવારે અમદાવાદ જેલ સ્ટાફ તાલીમ શાળા, પરેડ ગ્રાઉન્ડ ખાતે દિક્ષાન્ત સમારોહ યોજાયો ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

આજે અમદાવાદ સાધના વિનય મંદિર ખાતે ગુલાબ, પાણીની બોટલ સાકર પેન આપી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું કરાયુ સ્વાગત.

આજે અમદાવાદ સાધના વિનય મંદિર ખાતે ગુલાબ, પાણીની બોટલ સાકર પેન આપી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું કરાયુ સ્વાગત.

અમદાવાદમાં ધો 10 અને 12 ની પરીક્ષા ને લઈ કેન્દ્ર થી 100 મીટર અંતરમાં 4 લોકો પર ભેગા થવા પર પ્રતિબંધ.

અમદાવાદમાં ધો 10 અને 12 ની પરીક્ષા ને લઈ કેન્દ્ર થી 100 મીટર અંતરમાં 4 લોકો પર ભેગા થવા પર…

ગોંડલ: 100 વર્ષની ઉંમરે મહામંડલેશ્વર હરિચરણદાસ બાપુનું નિધન

ગોંડલ: 100 વર્ષની ઉંમરે મહામંડલેશ્વર હરિચરણદાસ બાપુનું નિધન. બપોરે 4 વાગે પાર્થિવ દેહ રાજકોટ આશ્રમ લવાશે. કાલે 7 વાગે ગોરા…

જામનગર શિક્ષણ સેલ દ્વારા સન સાઈન સ્કૂલ ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી.

આજે જામનગર શિક્ષણ સેલ દ્વારા સવારે 9.15 કલાકે સન સાઈન સ્કૂલ ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી