#BrekingNews *શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘેએ લીધા શપથ*
Author: Krunal Soni
બનાસકાંઠા સમાચાર* યાત્રાધામ અંબાજી ખાતે આવેલ ગબ્બર પર રોપવે 25 થી 28 જુલાઈ રહશે બંધ. ભક્તો માટે મંદિર રહેશે ખુલ્લું.
*રાજકોટ: બુટલેગર પાસેથી પાંચ લાખનો તોડ કરવાનાં મામલે ક્રાઈમ બ્રાન્ચનાં કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામી સસ્પેન્ડ*
