બનાસકાંઠા સમાચાર* યાત્રાધામ અંબાજી ખાતે આવેલ ગબ્બર પર રોપવે 25 થી 28 જુલાઈ રહશે બંધ. ભક્તો માટે મંદિર રહેશે ખુલ્લું.
Author: Krunal Soni
*રાજકોટ: બુટલેગર પાસેથી પાંચ લાખનો તોડ કરવાનાં મામલે ક્રાઈમ બ્રાન્ચનાં કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામી સસ્પેન્ડ*
આણંદ બ્રેકીંગ અપડેટ.. બોરસદ માં પોલીસ જવાન પર હુમલાનો મામલો… ગંભીર રીતે ઘાયલ પોલીસ જવાન નું સારવાર દરમિયાન મોત.. પોલીસ…
