પાટણમાં વ્યાજખોર ઈસમોના ત્રાસથી કંટાળી જઈ રેલવેના પાટા પર સેવંતીભારથી ભીખાભારથી ગોસ્વામીએ પડતું મૂક્યું.આત્મ હત્યા કરી વ્યાજ ના પૈસા નાણા સહિત પરત નહિ આપે તો તેની દીકરી ને સમાજમાં ગંદી વાતો કરી બદનામ કરી મુકશું તેવી ધમકી પણ આપી હતી.વ્યાજખોરે.અંતે કંટાળી જઇ સેવંતીભારથી એ સુજનીપુર રેલવે ફાટક પાસે જઈ પાટા પર સુઈ પોતાના શરીરના બે ટુકડા કરી આત્મહત્યા કરી લીધી.સેવંતીભારથી ની આત્મહત્યા કર્યાની જાણ થતાં પરિવાર અને ગ્રામ જનો દોડી આવ્યા હતા.ત્યારે દીકરા અને દીકરીએ હૈયા ફાટ રુદન આક્રંદ સાથે પરિવાર રુદન કરી રહ્યો હતો.આ જોઈ સેવંતીભારથી ક્ષણ ભર માટે કપાયેલા ધડ સાથે થોડી ક્ષણો માટે ટ્રેનની નીચે બંને હાથ વડે જોર લગાવી પરિવારને અંતિમવાર જોયો હતો.ત્યારબાદ પુત્ર પિતાના કપાયેલા પગની વળગી હૈયાફાટ રુદન કરતા.,પિતાનું ધડ પણ તરફડીયા મારતું હતું,ત્યારબાદ ધડ કપાયેલ પિતા મજબુર આંખે રડી રહ્યા હતા.,
Related Posts
સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે નશાબંધી અને આબકારી નિયામકના અધ્યક્ષ સ્થાને વ્યસનમુકિત કાર્યક્રમ યોજાયો
જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.6/4/22 ના રોજ જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ ગાંધીનગરના…
એડવાન્સ ટેક્ષ અને અન્ય ટેક્ષને લઈને આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે બસ સંચાલકો
#વલસાડ વલસાડ જિલ્લાના બસ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા એડવાન્સ ટેક્ષ અને અન્ય ટેક્ષને લઈને આર્થિક સંકડામણનો…
*રાજકોટ: 5 કોન્ટ્રાકટરોને નોટિસ પાઠવી* શહેરમાં બનતા બ્રિજના કોન્ટ્રાકટરોને નોટિસ પાઠવી બ્રિજનું નિર્માણ કાર્ય ધીમી ગતિએ ચાલતા નોટિસ પાઠવી મનપા…
