રાજ્યમાં 24 કલાકમાં 1274 કોરોનાના કેસ નોંધાયા રાજ્યમાં 24 કલાકમાં 13 દર્દીનાં મોત અમદાવાદમાં 416 કેસ , 5 દર્દીનાં મોત વડોદરામાં 336 કેસ, 4 લોકોનાં મોત સુરતમાં 94 કેસ, 2 લોકોનાં મોત ગાંધીનગર 54 કેસ, 1 નું મોત રાજકોટમાં 56 કેસ.,1નું મોત ખેડામાં 41, બનાસકાંઠા 27, કચ્છમાં 24 કેસ તાપીમાં 21, આણંદ-પાટણમાં 19 કેસ નોંધાયા મહેસાણામાં 18, ભરૂચમાં 17, સાબરાકાંઠા 16 કેસપંચમહાલ 14, દ્રારકામાં 13, જામનગરમાં 15 કેસ ગીર સોમનાથ- વલસાડ 9, અમરેલી-નવસારી 7 કેસ જૂનાગઢ 7, અરવલ્લી- દાહોદમાં 6 કેસ મહિસાગર-સુરેન્દ્રનગર 5 કેસ નોધાયા ભાવનગર-ડાંગ-મોરબીમાં 4 કેસ નર્મદા 3, બોટાદમાં 1 કેસ નોંધાયા **
Related Posts
પાણીએ પારસમણી છે તેનો કચ્છીઓ સમજપૂર્વક ઉપયોગ કરે- વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્ય રાજ્ય સરકારે ગામડાઓમાં વિકાસ કામોની લ્હાણી કરી…
વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે 22મા કારગિલ વિજય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વડોદરા: ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન વિજય’ અંતર્ગત, લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કબજે કરવામાં આવેલા ભારતીય સીમામાં આવેલા…
નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નહીં.
કોરોનાના વાયરસને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા – કોલેજ, આંગણવાડી, સિનેમાઘરો, સ્વિમિંગ પૂલ, ટ્યુશન ક્લાસ વગેરે બંધ કરાવ્યા.…
