દ.આફ્રિકા થી ભારત આવેલા 2 કોરોના પોઝિટિવ બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા.

દ.આફ્રિકા થી ભારત આવેલા 2 કોરોના પોઝિટિવબેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા હતા બંને પ્રવાસીજેનોમ સિક્વન્સ અર્થે લેબમાં મોકલ્યા સેમ્પલ દ.આફ્રિકાથી 94…

પિતાના કલેજા નો ટુકડો હોય છે દીકરીઓ પિતા -પુત્રી એક પોતીકાપણું

🤞 પિતા -પુત્રી એક પોતીકાપણું 🤞👉 પપ્પા આજે મેં તમારાં માટે દૂધપાક બનાવ્યો છે એક ૧૦ વર્ષની દીકરીએ એના પિતાને…

ધોળકા તાલુકાના લોલિયા ગામે તારીખ 26 નવેમ્બર 2021 નાં રોજ સંવિધાન શક્તિ દિન ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું

ધોળકા તાલુકાના લોલિયા ગામે તારીખ 26 નવેમ્બર 2021 નાં રોજ સંવિધાન શક્તિ દિન ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું .જેમાં…

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી જેને લઈને 150 લોકો સામે ગુનો નોંઘ્યો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ હતી. તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઈને પછી પોલીસનો…

જામનગર ડેપ્યુટી મેયરના નિવાસસ્થાન પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ યોજાયો. લોકોએ ઉત્સાહભેર લીધો લાભ.

જામનગર: જામનગર વોર્ડ નં 11 મા વોર્ડ કોર્પોરેટર તેમજ ડેપ્યુટી મેયર તપન પરમારના નિવાસસ્થાને મુખ્ય શાક માર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડનો…

મુખ્યમંત્રીને ધમકી આપનાર કથાકાર બટુક મોરારીની અટકાયત રાજસ્થાન દંત્રાઇ ગામ પાસે અટકાયત કરવામાં આવી હતી. બનાસકાંઠા એલ.સી.બી અને થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બટુક મહારાજની અટકાયત

મુખ્યમંત્રીને ધમકી આપનાર કથાકાર બટુક મોરારીની અટકાયત રાજેસ્થાનના દંત્રાઇ ગામ પાસે અટકાયત કરવામાં આવી હતી. બનાસકાંઠા એલ.સી.બી અને થરાદ પોલીસના…

ભારત ટૂંક સમયમાં જ લઇ શકે છે નિર્ણય કોરોનાને પગલે હવાઇ સેવા કરાઇ હતી તે પ્રતિબંધ ફ્લાઇટ્સ ને 14 ડિસેમ્બર થી મંજૂરી મળવાની શક્યતા.

ભારત ટૂંક સમયમાં જ લઇ શકે છે નિર્ણય કોરોનાને પગલે હવાઇ સેવા કરાઇ હતી બંધપ્રથમ તબક્કામાં યુકે સહિત 14 દેશો…

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવો વેરિયન્ટ આવ્યા બાદ હલચલ મચી ગઈ છે ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખતરામાં.

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. હવે આ પ્રવાસ પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે. દક્ષિણ…

અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પ રાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય.

અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે આજે ૨૬-૧૧-૨૦૨૧ ના શુક્રવાર એ યોજાશે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને…

અમદાવાદ ખાતે ભારતીય દુર સંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા ઉજવણી

અમદાવાદ ખોખરા ખાતે ભારતીય દુરસંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદ ના ખોખરા…